Advertisement

વિમાનમાં બોમ્બ હોવાની ખબરથી અફરાતફરી, તમામ યાત્રીઓ સલામત

વિમાનમાં બોમ્બ હોવાની ખબરથી અફરાતફરી, તમામ યાત્રીઓ સલામત

વિમાનમાં બોમ્બ હોવાની ખબરથી અફરાતફરી, તમામ યાત્રીઓ સલામત

ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગના સમાચારો વચ્ચે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે એટલે કે મંગળવારે કોચીથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીથી ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે વિમાનને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને વિમાનની તપાસ કરવામાં આવી.

Advertisement