Advertisement

નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, વિરોધ બાદ સરકારનો મહત્વનો નિર્ણય

નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, વિરોધ બાદ સરકારનો મહત્વનો નિર્ણય

નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, વિરોધ બાદ સરકારનો મહત્વનો નિર્ણય

સરકાર દ્વારા નિવૃત શિક્ષકોની ભરતીને લઈ વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર બાદ નિવૃત શિક્ષકોમાં વિરોધ થવા પામ્યો હતો. સરકાર દ્વારા કરેલ પરિપત્રમાં ટેટ-ટાટાના ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર કરાયો હતો. જે બાદ સરકાર દ્વારા નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ્ કરાયો હતો.

Advertisement